Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/
Agency, Junagadh
Sunday, October 21, 2007 16:06 [IST]
વન વિભાગના અધિકારીઓએ જૂનાગઢ જિલ્લાના માલિયા હાટિઆના તાલુકામાં મગરને મારી નાંખવા બદલ છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેઓ દેવી પુજકો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તેમણે મગરને 18મી ઓક્ટોબરના રોજ મેઘલ નદીના કાંઠા પર મારી નાંખ્યો હતો તેમ કહેવામાં આવી રહ્યું છે. આરોપીઓની મેરા મુસા, અજીત લખમન, દિનેશ અરજન, જગદીશ ઓક્કા, હામિદ ખાન હુસૈન ખાન અને હિરજી શામજી તરીકે ઓળખ કરવામાં આવી છે.
Source: http://www.divyabhaskar.co.in/2007/10/21/0710211616_6_held_killing_crocodile_junagadh.html
No comments:
Post a Comment