Sep 27, 2014 00:13ખાંભા
: સૌરાષ્ટ્રની શાન સમા વનરાજો વનવિભાગની ઘોર બેદરકારીથી કીડી મંકોડાની જેમ
ટપોટપ મરી રહ્યા છે. અહી કોઈ સિંહ બિમાર પડે તો એની દરકાર રખાતી નથી
ગઢિયાની સીમમાં એક સિંહને કાનમાંથી સતત લોહી ટપકે છે છતાં વનવિભાગ કોઈ
સારવાર કરતો નથી ! લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઈ બાટાવાળાએ
વનખાતાના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી ગઢિયાની સીમમાં એક સિંહને કાનમાંથી
સતત લોહી ટપકે છે અને ફેરણા દરમિયાન કોઈ એની માવજત કરતા નથી.
http://sandesh.com/article.aspx?newsid=2991620
No comments:
Post a Comment