DivyaBhaskar News Network | Last Modified - Apr 15, 2018, 04:30 AM IST
સિંહ દર્શન કરાવનારા બળદ વેચવા આવતા લોકો વસૂકી ગયેલું પશુ ખરીદતા હોય છે માદા સિંહને ખુદ વનવિભાગ મારણ આપતું...
ગિર જંગલમાં ગે.કા. રીતે સિંહ દર્શન કરાવી તેની વિડીયો ક્લિપ વાયરલ કરનારા
પર વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ તત્વો ગે.કા. સિંહ દર્શન માટે
અભયારણ્ય નહીં, પરંતુ અભયારણ્યની બોર્ડરનાં એવા વિસ્તારો પસંદ કરે છે જ્યાં
સિંહોની નિયમીત અવરજવર હોય છે. એવો દાવો વનવિભાગે કર્યો છે. આ લોકો
ગ્રામ્ય પંથકમાં બળદ કે માલઢોર વેચવા આવતા લોકો પાસેથી વસુકી ગયેલા પશુ
ખરીદી તેને બોર્ડરની નજીક સિંહનું ગૃપ જ્યાંથી પસાર થયું હોય તેની માહિતી
મેળવી એ વિસ્તારમાં બાંધી દે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-043002-1476429-NOR.html
No comments:
Post a Comment