Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Monday, August 31, 2026
Sunday, August 30, 2026
Saturday, August 29, 2026
Sunday, August 23, 2026
Monday, August 3, 2026
Friday, July 31, 2026
Saturday, July 18, 2026
Wednesday, July 15, 2026
Sunday, July 5, 2026
*જૂનાગઢના ભવનાથમાં ગીર અને સિંહને બચાવવા યોજાયું ભવ્ય મહાસંમેલન*
https://youtu.be/6JU_a42OOiE?si=cyJPJDF9nRZ7TQ1X
*જૂનાગઢના ભવનાથમાં ગીર અને સિંહને બચાવવા યોજાયું ભવ્ય મહાસંમેલન*
Saturday, July 4, 2026
Tuesday, June 30, 2026
Friday, June 19, 2026
Wednesday, June 17, 2026
Sunday, June 14, 2026
Friday, June 12, 2026
Wednesday, June 10, 2026
Monday, June 8, 2026
Sunday, June 7, 2026
Saturday, June 6, 2026
Wednesday, June 3, 2026
Sunday, May 31, 2026
Thursday, April 30, 2026
પાંચ સિંહોને મોતને ધાટ ઉતારનાર પ્રેમપરાના ખેડૂત સહિત ચાર શખ્સો રિમાન્ડ પર લેવાયા
Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/
ધારી તા.૨૨
ધારી નજીકના પ્રેમપરા ગામે એક વાડી માલિક તથા તેના પુત્રોએ મળી ઈલેકટ્રીક શોક દ્રારા પાંચ સિંહોની કરેલી નિમેમ હત્યાના ઝડપાયેલા તમામને આજે કોટેમાં રજુ કરવામા આવતા કોટેએ તમામને ચાર દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે,જયારે આ તમામને કોટેમાં રજુ કરવામા આવતા મોટી સંખ્યાામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ફીટકારની લાગણી વરસાવી હતી.
સિંહોની હત્યા અંગે વાડી માલિક દુલેભજી શંભુ વાડદોરીયા,તેનો પુત્ર નરેશ,ટ્રેકટર માલિક રવજી છગન હીરાણી,ટ્રેકટર ડ્રાઈવર ભલા ખીમા ખાચરને ધારી કોટેમાં રજુ કરવામા આવતા પ્રથમ ૧૦ દિવસની રિમાન્ડ માંગવામા આવી હતી પરંતુ કોટેએ ચાર દિવસના રિમાન્ડ મંજુર કયો હતા.નવના ગ્રુપમાંથી પાંચ સિંહોની હત્યા બાદ હજુ ચાર સિંહબાળ લાપતા હોય તેનુ લોકેશન મેળવવા વનવિભાગનો સ્ટાફ જંગલમાં ચારેબાજું વ્યાપક શોધખોળ કરી રહયુ છે.દરમ્યાન ગીર નેચર યુથ કલબ દ્રારા આ હીચકારા બનાવની તટસ્થ તપાસ કરવાની માંગણી કરવામા આવી છે.તાજેતરમાં સિંહોના શિકારની ધટનાઓ બાદ નવા મુકાયેલા ડી.એફ.ઓ.ની પણ ટુંકાગાળામાં બદલી કરવામા આવી છે,ત્યારે આવી સંવેદનશીલ જગ્યાઓ પરથી છાશવારે કરવામા આવત બદલીઓ તંત્રની ઉદાસીનતાનો નમુનો હોવાનું ગીર નેચર યુથ કલબે જણાવ્યું છે.
http://girasiaticlion.blogspot.com/
ધારી તા.૨૨
ધારી નજીકના પ્રેમપરા ગામે એક વાડી માલિક તથા તેના પુત્રોએ મળી ઈલેકટ્રીક શોક દ્રારા પાંચ સિંહોની કરેલી નિમેમ હત્યાના ઝડપાયેલા તમામને આજે કોટેમાં રજુ કરવામા આવતા કોટેએ તમામને ચાર દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે,જયારે આ તમામને કોટેમાં રજુ કરવામા આવતા મોટી સંખ્યાામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ફીટકારની લાગણી વરસાવી હતી.
સિંહોની હત્યા અંગે વાડી માલિક દુલેભજી શંભુ વાડદોરીયા,તેનો પુત્ર નરેશ,ટ્રેકટર માલિક રવજી છગન હીરાણી,ટ્રેકટર ડ્રાઈવર ભલા ખીમા ખાચરને ધારી કોટેમાં રજુ કરવામા આવતા પ્રથમ ૧૦ દિવસની રિમાન્ડ માંગવામા આવી હતી પરંતુ કોટેએ ચાર દિવસના રિમાન્ડ મંજુર કયો હતા.નવના ગ્રુપમાંથી પાંચ સિંહોની હત્યા બાદ હજુ ચાર સિંહબાળ લાપતા હોય તેનુ લોકેશન મેળવવા વનવિભાગનો સ્ટાફ જંગલમાં ચારેબાજું વ્યાપક શોધખોળ કરી રહયુ છે.દરમ્યાન ગીર નેચર યુથ કલબ દ્રારા આ હીચકારા બનાવની તટસ્થ તપાસ કરવાની માંગણી કરવામા આવી છે.તાજેતરમાં સિંહોના શિકારની ધટનાઓ બાદ નવા મુકાયેલા ડી.એફ.ઓ.ની પણ ટુંકાગાળામાં બદલી કરવામા આવી છે,ત્યારે આવી સંવેદનશીલ જગ્યાઓ પરથી છાશવારે કરવામા આવત બદલીઓ તંત્રની ઉદાસીનતાનો નમુનો હોવાનું ગીર નેચર યુથ કલબે જણાવ્યું છે.
ગીર પંથકમાંથી હરણનાશિકારનું રેકેટ ઝડપાયું; મહિલા સહિત ૩ ની ધરપકડ - ૧ ફરાર
જૂનાગઢ,તા.૮
ગીર પંથકના અને ગિર જંગલની બોર્ડરના આંકોલવાડી ગામની સીમમાંથી આજે હરણના શિકારનું રેકેટ ઝડપાતાં સનસનાટી મચી જવા પામી છે. ખેતરમાં વીજ કરંટ આપી હરણનો શિકાર કરવાના આ રેકેટમાં એક મહિલા અને ખેતર માલીક સહિત ત્રણને વન વિભાગે ઝડપી લીધા છે જયારે ૧ શખ્સ ફરાર થઈ ગયો છે. ઝડપાયેલ વાડી માલિકે ત્રણ ચિતલના શિકારની કબૂલાત આપતાં વધુ ઉંડાણપૂર્વકની પૂછપરછ માટે વનવિભાગે ત્રણેયને તાલાળા કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગત માર્ચ માસ દરમ્યાન ગીર જંગલમાં છ - છ સિંહોના શિકારની રાજયભરમાં ખળભળાટ મચાવી દેનારી ઘટનાઓનો પર્દાફાશ થયા બાદ આ પ્રકરણનો હજી સુધી ઉકેલ નથી આવ્યો ત્યાં જ ગીર પંથકમાંથી આજે વન વિભાગે હરણના શિકારનું રેકેટ ઝડપી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હરણના શિકારની આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગીર પંથકના આંકોલવાડી ગામ ખાતેથી એક શંકાસ્પદ મહિલા રાણી બચુ દેવીપૂજકને મટન લઈ જતી રોકી વન વિભાગે તપાસ કરતાં આ મહિલા પાસેથી ૪ કિલો મટન મળી આવવાથી ચોંકી ઉઠેલા વન વિભાગે ગીર પશ્ચિમ વન વિભાગન
ી.સી.એફ. બી.પી.પતીની સૂચનાથી એ.સી.એફ. શશીકુમાર અને એ.સી.એફ. વી.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. બી.કે.પરમાર સહીતના કાફલાએ આ મહિલાના ઘરે દરોડો પાડતાં ત્યાંથી વધુ મટન અને ફાંસલાઓ, છરો, હથિયારો મળી આવતા ત્યાંથી દિનુ બચુ દેવીપુજક નામના શખ્સની પણ વનખાતાએ ધરપકડ કરી હતી.
આ બન્નેની કડક પૂછપરછ કરતાં હરણના શિકારના રેકેટનો પર્દાફાશ થયો હતો. આંકોલવાડી ગામની સીમમાં જેરામ બાલાજી અકબરી નામના ખેડૂતના ખેતરમાં ઈલેકિટ્રક કરંટથી હરણનો શિકાર કરવામાં આવતો હોવાની વિગતો ખુલતાં જ વન વિભાગે જેરામ અકબરીને ઝડપી લઈ આકરી પુછપરછ કરતા આ શખ્સે ત્રણ ચિતલ (હરણ) નો શિકાર કર્યો હોવાની કબુલાત આવી હતી.
આ તમામે શિકારના રેકેટ અંગે વન વિભાગ સમક્ષ આપેલી કબુલાત અનુસાર જેરામ અકબરીના ખેતરમાં સૌપ્રથમ વીજ કરંટથી હરણને મારી નખાયા બાદ દેવીપૂજક શખ્સોને બોલાવવામાં આવતા હતા. અને આ શખ્સો મૃત હરણને છરીથી કાપી તેનુ માંસ લઈ જઈ વેચી નાખતા હતા. આ ઘટનાને અનુલક્ષીને વન વિભાગના સકંજામાં આવે તે પહેલાં જ વિનોદ મનજી દેવીપૂજક નામનો શખ્સ ફરાર થઈ જવા પામ્યો છે.
વન વિભાગે ઘટના સંદર્ભે એક મહિલા સહિત ત્રણેયની વન્ય પ્રાણી સંરક્ષણ ધારા સહિતની કલમો અનુસાર ગુન્હો નોંધી ઉંડાણપૂર્વકની પુછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે તાલાળા કોર્ટમાં રજુ કર્યા છે.
Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=40746&Keywords=Crime%20Sorath%20gujarati%20news
ગીર પંથકના અને ગિર જંગલની બોર્ડરના આંકોલવાડી ગામની સીમમાંથી આજે હરણના શિકારનું રેકેટ ઝડપાતાં સનસનાટી મચી જવા પામી છે. ખેતરમાં વીજ કરંટ આપી હરણનો શિકાર કરવાના આ રેકેટમાં એક મહિલા અને ખેતર માલીક સહિત ત્રણને વન વિભાગે ઝડપી લીધા છે જયારે ૧ શખ્સ ફરાર થઈ ગયો છે. ઝડપાયેલ વાડી માલિકે ત્રણ ચિતલના શિકારની કબૂલાત આપતાં વધુ ઉંડાણપૂર્વકની પૂછપરછ માટે વનવિભાગે ત્રણેયને તાલાળા કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગત માર્ચ માસ દરમ્યાન ગીર જંગલમાં છ - છ સિંહોના શિકારની રાજયભરમાં ખળભળાટ મચાવી દેનારી ઘટનાઓનો પર્દાફાશ થયા બાદ આ પ્રકરણનો હજી સુધી ઉકેલ નથી આવ્યો ત્યાં જ ગીર પંથકમાંથી આજે વન વિભાગે હરણના શિકારનું રેકેટ ઝડપી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હરણના શિકારની આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગીર પંથકના આંકોલવાડી ગામ ખાતેથી એક શંકાસ્પદ મહિલા રાણી બચુ દેવીપૂજકને મટન લઈ જતી રોકી વન વિભાગે તપાસ કરતાં આ મહિલા પાસેથી ૪ કિલો મટન મળી આવવાથી ચોંકી ઉઠેલા વન વિભાગે ગીર પશ્ચિમ વન વિભાગન
ી.સી.એફ. બી.પી.પતીની સૂચનાથી એ.સી.એફ. શશીકુમાર અને એ.સી.એફ. વી.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. બી.કે.પરમાર સહીતના કાફલાએ આ મહિલાના ઘરે દરોડો પાડતાં ત્યાંથી વધુ મટન અને ફાંસલાઓ, છરો, હથિયારો મળી આવતા ત્યાંથી દિનુ બચુ દેવીપુજક નામના શખ્સની પણ વનખાતાએ ધરપકડ કરી હતી.
આ બન્નેની કડક પૂછપરછ કરતાં હરણના શિકારના રેકેટનો પર્દાફાશ થયો હતો. આંકોલવાડી ગામની સીમમાં જેરામ બાલાજી અકબરી નામના ખેડૂતના ખેતરમાં ઈલેકિટ્રક કરંટથી હરણનો શિકાર કરવામાં આવતો હોવાની વિગતો ખુલતાં જ વન વિભાગે જેરામ અકબરીને ઝડપી લઈ આકરી પુછપરછ કરતા આ શખ્સે ત્રણ ચિતલ (હરણ) નો શિકાર કર્યો હોવાની કબુલાત આવી હતી.
આ તમામે શિકારના રેકેટ અંગે વન વિભાગ સમક્ષ આપેલી કબુલાત અનુસાર જેરામ અકબરીના ખેતરમાં સૌપ્રથમ વીજ કરંટથી હરણને મારી નખાયા બાદ દેવીપૂજક શખ્સોને બોલાવવામાં આવતા હતા. અને આ શખ્સો મૃત હરણને છરીથી કાપી તેનુ માંસ લઈ જઈ વેચી નાખતા હતા. આ ઘટનાને અનુલક્ષીને વન વિભાગના સકંજામાં આવે તે પહેલાં જ વિનોદ મનજી દેવીપૂજક નામનો શખ્સ ફરાર થઈ જવા પામ્યો છે.
વન વિભાગે ઘટના સંદર્ભે એક મહિલા સહિત ત્રણેયની વન્ય પ્રાણી સંરક્ષણ ધારા સહિતની કલમો અનુસાર ગુન્હો નોંધી ઉંડાણપૂર્વકની પુછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે તાલાળા કોર્ટમાં રજુ કર્યા છે.
Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=40746&Keywords=Crime%20Sorath%20gujarati%20news
Subscribe to:
Posts (Atom)