Tuesday, March 31, 2020

વનવિભાગે વાડીમાં આવેલા કૂવામાંથી દીપડાનું રેસ્ક્યૂ, જસાધાર એનિમલ સેન્ટરમાં ખસેડાયો

વનવિભાગે ખૂંખાર દીપડાને રેસ્ક્યૂ કરી એનિમલ સેન્ટરમાં ખસેડ્યો હતો
વનવિભાગે ખૂંખાર દીપડાને રેસ્ક્યૂ કરી એનિમલ સેન્ટરમાં ખસેડ્યો હતો

Divyabhaskar.Com

Mar 07, 2020, 07:51 PM IST
ગીર-સોમનાથઃ ગણેશ મદીરના ખારામાં આવેલી નારેળીના બગીચામાં દીપડાનું દીલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. દીપડો શિકારની શોધમાં બગીચામાં આવી ચડ્યો હતો અને દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ થતા જ વાડીના માલિકે વનવિભાગને આ ઘટના જણાવી હતી. ત્યારે ઘટનાની જાણ થતા જ વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ દીપડાને જસાધાર એનિમલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/departure-rescue-moved-from-the-well-in-the-forest-department-to-the-jasadhar-animal-center-126930312.html

No comments: