Monday, August 31, 2015

જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાનાં મહંત વિઠ્ઠલબાપુ તેમનાં સેવક સમુદાય સાથે

જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાનાં મહંત વિઠ્ઠલબાપુ તેમનાં સેવક સમુદાય સાથે
  • DivyaBhaskar News Network
  • Aug 26, 2015, 05:50 AM IST
જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાનાં મહંત વિઠ્ઠલબાપુ તેમનાં સેવક સમુદાય સાથે જંગલનાં રસ્તેથી ભવનાથ અામકુ બીટમાં આવેલી કાશ્મીરીબાપુની જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં બંને સંતોએ મળી એકબીજાનાં ખબરઅંતર પૂછ્યા હતા. તકે સેવક સમુદાય બે સંતોનાં અદ્ભુત મિલનનો સાક્ષી બન્યો હતો. સામાન્ય રીતે વિઠ્ઠલબાપુ જગ્યા છોડીને ક્યાંય જતા નથી. પરંતુ કાશ્મીરીબાપુ પ્રત્યેની તેમની અપાર લાગણી તેમણે ખેંચી લાવી હતી. }મેહુલ ચોટલીયા

સંતોનું મિલન

No comments: