Wednesday, January 30, 2019

ઘેટા બકરાનાં મારણનું વળતર લીધુ નથી : રબારી

Divyabhaskar.com | Updated - Jan 01, 2019, 02:27 AM

Amreli News - ઘેટા બકરાનાં મારણનું વળતર લીધુ નથી : રબારી માલધારી નનુભાઈ રબારીએ જણાવ્યું હતુ કે આજ સુધીમાં આ “વનરાજ “નામના...

ઘેટા બકરાનાં મારણનું વળતર લીધુ નથી : રબારી

માલધારી નનુભાઈ રબારીએ જણાવ્યું હતુ કે આજ સુધીમાં આ “વનરાજ “નામના સિંહ અસંખ્ય બકરા ઘેટાના મારણ કર્યા છે. પરંતુ તેણે વનવિભાગ તરફથી એક પણ રૂપિયો વળતર પેટે લેવાનો ઇનકાર કરે છે. સિંહનો ખોરાક જ પાલતુ પશુઓ છે તેમાં વળતર શુ લેવાનું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-sheep-did-not-pay-back-the-goats-of-goats-rabari-022717-3550426-NOR.html

No comments: