Wednesday, August 8, 2007

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

સુવાદાણા-૧
આ આપણા રસોડાના ઉત્તમ ઔષધ 'સુવાદાણા'ની વાત છે. સુવાદાણાને આયુર્વેદમાં 'શતપુષ્પા' કહે છે. આ સુવાના છોડને નાના ગુચ્છાઓ રૂપે પીળા ફૂલ આવે છે. આ ગુચ્છામાં આશરે સો જેટલાં ફૂલો હોય છે. એટલે જ આયુર્વેદના ગ્રંથોમાં તેને શતપુષ્પા નામ અપાયુ લાગે છે. અડધી ચમચી જેટલું આ સુવાદાણાનું ચૂર્ણ એક એક ચમચી સાકર અને ઘી સાથે મિશ્ર કરીને ચાટી જવું. ઉપર દૂધભાત અથવા સાકરથી બનાવેલી ખીર ખાવી.બે-ત્રણ મહિના આ ઉપચાર કરવાથી વંધ્યા અને ષંઢ બંને બાળકો ઉત્પન્ન કરી શકે એવા પ્રબળ બની શકશે અને નપુંસકતા- સેક્સની શિથિલતા ઉત્પન્ન થશે. વૃદ્ધ મનુષ્યમાં પણ યૌવન પ્રકટ થશે. સુવાની ભાજી વાયુનો નાશ કરે છે. એટલે વાયુના રોગોવાળાએ સુવાની ભાજી રોજ રાત્રે થોડી ખાવી.

No comments: