Thursday, February 28, 2019

અમે કોઇને ગિરનાર પરિક્રમાની મંજૂરી આપી જ નથી : વનવિભાગ

થોડા દિવસો પહેલાં જૈનોને એકજ મહિનામાં બીજી વખત ગિરનારની પરિક્રમાની મંજૂરી આપી હોવાનાં આક્ષેપ સાથે અખંડ ભારત...

DivyaBhaskar News Network | Updated - Feb 27, 2019, 02:31 AM
થોડા દિવસો પહેલાં જૈનોને એકજ મહિનામાં બીજી વખત ગિરનારની પરિક્રમાની મંજૂરી આપી હોવાનાં આક્ષેપ સાથે અખંડ ભારત સંઘના ભાવેશ વેકરીયાએ વનવિભાગની વિરૂદ્ધમાં છેક રાષ્ટ્રપતિ સહિતને રજૂઆતો કરી હતી. વનવિભાગ સામે એકજ મહિનામાં અાર્ય રક્ષિત જૈન ધર્મ રક્ષક સંઘને ગિરનારની પરિક્રમા માટે બીજી વખત મંજૂરી આપી હિન્દુ સમાજની બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનાં આક્ષેપ સાથેની ફરિયાદ અંગે વનવિભાગે એવું જણાવ્યું છે કે, આવી કોઇજ મંજૂરી આપવામાં આવી નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-we-do-not-allow-anybody-for-the-girnar-parikrama-forest-department-023152-3996690-NOR.html

No comments: