Friday, May 31, 2019

ધારીના દલખાણીયા રેન્જમાં ઇન્ફાઇટથી 7 માસના સિંહબાળનું મોત

DivyaBhaskar.com

May 28, 2019, 12:12 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • વન વિભાગે સિંહબાળના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો

અમરેલી: અમરેલીના ધારીમાં આવેલી દલખાણીયા રેન્જમાં વધુ એકસિંહબાળનું મોત થયું છે. દલખાણીયાના કરમદડી રાઉન્ડમાં 7 માસના સિંહળબાળનું મોત થયું છે. આ અંગે વન વિભાગે સિંહબાળનું ઇન્ફાઇથી મોત થયાનું જણાવ્યું છે. સિંહબાળનો કબ્જો મેળવી વન વિભાગે પીએમ માટે ખસેડ્યું છે. દલખાણીયા રેન્જમાં 23 સિંહોના વાઇરસથી મોત થયા હતા. ત્યારે આ રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત છે.
(રિપોર્ટ-જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/news/lion-cub-death-in-infight-at-dalakhaniya-range-of-amreli-1559026008.html


No comments: