Thursday, December 31, 2015

ગિરનાર રોપ-વેની કામગીરી શરૂ કરવા મેયરે કરી રજૂઆત

  • DivyaBhaskar News Network
  • Dec 24, 2015, 07:19 AM IST
જૂનાગઢગિરનાર રોપ-વેની મંજૂરી 2007માં મળી હતી. પરંતુ કોઇ કામગીરી થતાં મેયરે લોકસભાનાં 25 સાંસદ અને રાજ્ય સભાનાં 8 સાંસદોને રજૂઆત કરી હતી.

જૂનાગઢમાં ગિરનાર રોપ-વે એશિયાની મોટી યોજના છે. વર્ષ 2007માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ત્યારે યોજનાનું ખાતમૂર્હુત કર્યું હતું. ત્યારબાદ ગિરનાર કેન્દ્ર વન વિભાગ દ્વારા આરક્ષિત અભ્યારણ્ય જાહેર કરવામાં આવતા આયોજન અટકી હતી. જૂનાગઢમાં લોકો ગિરનારનાં દર્શનાર્થે આવતા હોવાથી યોજના સત્વરે શરૂ થાય તે માટે લોકસભાનાં 26 સાંસદ, રાજ્યસભાનાં 8 સાંસદને રોપ-વેની કામગીરી શરૂ કરવા માટે મેયર જીતુભાઇ હિરપરાએ રજૂઆત કરી હતી.

No comments: