પાણીની સમસ્યા દુર કરવા ગિરનારનાં ધાર્મિક સ્થળમાં પાણી સંગ્રહની વ્યવસ્થા કરી શકાય

પરિક્રમા અને શિવરાત્રીનાં મેળામાં ઉતારા અને લાઇટ, પાણીની વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. પરિક્રમાનાં રૂટમાં સીસીટીવી કેમેરા મુકવા જોઇએ. રસ્તા માટેનાં દિશા સૂચક બોર્ડ બનાવવા જોઇએ. ગિરનારની સીડી પર દર 1000 પગથિયે પ્રસાદની વ્યવસ્થા કરવી જોઇએ. ગિરનાર પર હાલ પાણીની સમસ્યા છે ત્યારે ગિરનાર પર વિવિધ ધર્મ સ્થળોને વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવી જોઇએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-mini-somnath-can-be-renovated-by-renovating-the-bhavnath-temple-of-junagadh-gujarati-news-5905813-PHO.html
No comments:
Post a Comment