Tuesday, July 31, 2018

અમરેલીમાં વિદ્યાસભા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Divyabhaskar.com | Updated - Jul 30, 2018, 02:40 AM

અમરેલી | અમરેલી ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત જિલ્લા વિદ્યાસભા વિકાસ વિભાગ સંચાલીત પ્રાથમિક,માધ્યમિક, ઉ.માધ્યમિક...

અમરેલી | અમરેલી ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત જિલ્લા વિદ્યાસભા વિકાસ વિભાગ સંચાલીત પ્રાથમિક,માધ્યમિક, ઉ.માધ્યમિક દ્વારા વિદ્યાસભા કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ડાયરેકટર હસમુખભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 250 વૃક્ષોનું વાવેતર કર્યું હતું . તેમજ આ સંકુલના વિદ્યાર્થીનો જ્યારે પણ જન્મ દિવસ હોય ત્યારે વૃક્ષ વાવી પોતે જતન કરે છે. 

No comments: