Thursday, July 30, 2020

કતારબદ્ધ નિલગાય આપી રહી છે સાેશ્યલ ડિસ્ટન્સનાે સંદેશ


Queuing nilgai is giving a message to social distance

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

અમરેલી. અમરેલી પંથક પર મેઘરાજાએ મહેર કરી છે, જેને પગલે ગ્રામ્ય વિસ્તારાેમા પણ નદી, તળાવાે છલકાઇ ઉઠયાં છે. ત્યારે લીલીયાના અંટાળીયા ગામે અંટાળેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ તળાવ પણ ભરાઇ ગયુ છે. અહી કતારબધ્ધ નિલગાય તળાવમાથી પસાર થતી હાેય આ દ્રશ્ય રમણીય છે. તેની સાથે જાણે આ નિલગાયાે પણ સાેશ્યલ ડિસ્ટન્સીંગનાે સંદેશાે પુરાે પાડતી જાેવા મળી રહી છે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/queuing-nilgai-is-giving-a-message-to-social-distance-127505136.html

No comments: