Thursday, May 31, 2018

આગામી 15 જૂન થી 16 ઓક્ટોબર સુધી ગિરમાં સિંહ

DivyaBhaskar News Network | Last Modified - May 31, 2018, 03:00 AM IST
આગામી 15 જૂન થી 16 ઓક્ટોબર સુધી ગિરમાં સિંહ દર્શન નહીં થઇ શકે. ચોમાસામાં જંગલનાં માર્ગો પર ધોવાણ થઇ જતું હોવાથી...

આગામી 15 જૂન થી 16 ઓક્ટોબર સુધી ગિરમાં સિંહ દર્શન નહીં થઇ શકે. ચોમાસામાં જંગલનાં માર્ગો પર ધોવાણ થઇ જતું હોવાથી જીપ્સીનાં રૂટો પણ બંધ કરી દેવાય છે. આ માટે પ્રવાસીઓને દેવળિયા સફારી પાર્ક અથવા જૂનાગઢનાં સક્કરબાગની મુલાકાત લેવી પડશે. જોકે, ભારે વરસાદ હોય ત્યારે તો દેવળિયા સફારી પાર્ક પણ બંધ કરી દેવાય છે. હવે વનરાજોનાં આ વેકેશનને 15 જ દિવસ બાકી રહ્યા હોવાથી સાસણમાં શનિ-રવિમાં પ્રવાસીઓની ભીડ પણ વધુ રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030002-1842487-NOR.html

No comments: