Friday, August 31, 2018

સોમનાથની નજીક આવેલી હિરણ નદીના ધોધ પર મસુરીના ધોધ કરતા પણ સુંદર વાતાવરણ

Divyabhaskar.com | Updated - Aug 26, 2018, 07:07 PM

નદીમાં ઘોડાપૂર આવે ત્યારનું દૃશ્ય નિહાળવા આસપાસનાં વિસ્તારમાંથી લોકો અચૂક અહીં પહોંચી જાય છે.

  • Hiran Falls near Khodiyar Temple near Veraval's house
    વેરાવળ: સોમનાથની મુલાકાતે જનાર સહેલાણીઓ નજીકનાં કુદરતી સૌંદર્ય ધરાવતા સાસણ-ગિરનારની મુલાકાતે પણ જતા હોય છે. ત્યારે આવા લોકો માટે નવું એક સ્થળ સોમનાથની નજીકજ આવેલું છે. વેરાવળ તાલુકાનાં સવની ગામે ધાધરીય મા ખોડીયારનું મંદિર આવેલું છે. અહીંનો હિરણ નદી પર આવેલો આ ધોધ ખુબજ પ્રખ્યાત છે. પણ માત્ર સ્થાનિક કક્ષાએ. નદીમાં ઘોડાપૂર આવે ત્યારનું દૃશ્ય નિહાળવા આસપાસનાં વિસ્તારમાંથી લોકો અચૂક અહીં પહોંચી જાય છે. સોમનાથ આવતા ટુરિસ્ટો માટે આ એક નજીકનું ડેસ્ટીનેશન ગણાય ખરું. 
  •  
  •  

No comments: