Thursday, August 31, 2017

જૂનાગઢમાં ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી સ્થાપન કરવામાં આવ્યું

DivyaBhaskar News Network | Last Modified - Aug 27, 2017, 03:00 AM IST
જૂનાગઢ | જૂનાગઢમાંમાનસ નગરમાં રહેતા રિધ્ધિબેન કૃણાલભાઇ સોલંકી છેલ્લા ચાર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ પાેતાની...
જૂનાગઢમાં ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી સ્થાપન કરવામાં આવ્યું
જૂનાગઢમાં ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી સ્થાપન કરવામાં આવ્યું
જૂનાગઢ | જૂનાગઢમાંમાનસ નગરમાં રહેતા રિધ્ધિબેન કૃણાલભાઇ સોલંકી છેલ્લા ચાર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ પાેતાની જાતે ઘરે બનાવે છે તેની સ્થાપના કરે છે અને ઘરમાં વિસર્જન કરે છે. ત્યારે ચાલુ વર્ષે પણ રિધ્ધિબેન દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવ્યાં છે. કાર્યમાં તેમને ઘરના સભ્યો મદદ કરે છે.

No comments: