Thursday, August 31, 2017

દિવ્ય ભાસ્કર દ્વારા માટીનાં ગણેશનું સ્થાપન અને વિસર્જન કરવા લોકોને

DivyaBhaskar News Network | Last Modified - Aug 25, 2017, 04:00 AM IST
દિવ્ય ભાસ્કર દ્વારા માટીનાં ગણેશનું સ્થાપન અને વિસર્જન કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ દિવ્ય...
દિવ્ય ભાસ્કર દ્વારા માટીનાં ગણેશનું સ્થાપન અને વિસર્જન કરવા લોકોને
દિવ્ય ભાસ્કર દ્વારા માટીનાં ગણેશનું સ્થાપન અને વિસર્જન કરવા લોકોને
દિવ્ય ભાસ્કર દ્વારા માટીનાં ગણેશનું સ્થાપન અને વિસર્જન કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ દિવ્ય ભાસ્કરે ગ્રામોદ્યોગ પ્રાથમિક શાળા, કન્યા શાળા નં.4, ચોકલી પ્રાથમિક શાળા અને ગાયત્રી ઇંગ્લીશ મિડીયમ સ્કુલનાં સહયોગથી આજે 100થી વધુ માટીનાં ગણેશજીની પ્રતિમા લોકોને અર્પણ કરવામાં આવી હતી. જૂનાગઢ વાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને માટીની પ્રતિમાઓ લઇ ગયા હતા. પોતાનાં ઘરે સ્થાપન કરી તેનું વિસર્જન ઘરે કરશે તેઓ સંકલ્પ પણ લીધો હતો. તસવીર- મેહુલ ચોટલીયા

દિવ્ય ભાસ્કરે 100થી વધુ માટીનાં ગણેશજીની પ્રતિમા લોકોને અર્પણ કરી

No comments: