Friday, March 30, 2018

જંગલખાતાના અધિકારીઓ દ્વારા પણ નર્સરીની સાર સંભાળ લેવામાં આવતી નથી.

DivyaBhaskar News Network | Last Modified - Mar 06, 2018, 02:00 AM IST
જંગલખાતાના અધિકારીઓ દ્વારા પણ નર્સરીની સાર સંભાળ લેવામાં આવતી નથી. અનેક લીમડાઓ મરણ પથારીએ પડ્યા છે. અને મોટા...
જંગલખાતાના અધિકારીઓ દ્વારા પણ નર્સરીની સાર સંભાળ લેવામાં આવતી નથી.
જંગલખાતાના અધિકારીઓ દ્વારા પણ નર્સરીની સાર સંભાળ લેવામાં આવતી નથી. અનેક લીમડાઓ મરણ પથારીએ પડ્યા છે. અને મોટા ભાગના લીમડાઓ બળી ગયા છે. આ કારણે પ્રકૃતિ પ્રેમીઓમાં પણ ભારે રોષ ભરાયો છે. અને વહેલી તકે પાલિકા દ્વારા નર્સરીમાં સાફ સફાઇ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તસ્વીર- ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020003-1214915-NOR.html

No comments: