Thursday, July 14, 2011

ધારીના ગીર પૂર્વમાં વન્ય પ્રાણીઓની દૂર્દશા.


 
Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:41 AM [IST](13/07/2011)ધારીના ગીર પૂર્વમાં વન્ય પ્રાણીઓની દૂર્દશાના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વન્ય પ્રાણીઓના મૃતદેહ રેવન્યુ વિસ્તારમાં રોડ પર રખડતા જોવા મળે છે.
ધારીથી ચારથી પાંચ કિ.મી. દૂર આવેલા હીંગળાઇ માતાજીના મંદિરથી થોડેદૂર માણાવાવ ગામના રસ્તા પર એક ચિકારાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ચિકારાને ક્યા વન્ય પ્રાણીએ શિકાર કર્યો હશે. અને કેટલા દિવસથી પડયો હશે તે બાબતે તંત્ર પણ અજાણ છે.

No comments: