Monday, July 31, 2017

જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવમાં સેંકડો માછલાનાં મોત

DivyaBhaskar News Network | 2017-07-17T04:05:03+00:00
ગટરનું પાણી તળવામાં ભળતું હોય ઘટના બન્યાનું તારણ નરસિંહમહેતા તળાવમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. જેના કારણે...
જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવમાં સેંકડો માછલાનાં મોત
જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવમાં સેંકડો માછલાનાં મોત
ગટરનું પાણી તળવામાં ભળતું હોય ઘટના બન્યાનું તારણ

નરસિંહમહેતા તળાવમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. જેના કારણે પાણી દુષિત બન્યું છે. નરસિંહ મહેતા તળાવમાં આજે સેંકડો માછલાનાં મોત થયા હતા. માછલાઓ તણાઇને કિનારે પહોંચી ગયા હતા. દુષિત પાણીનાં કારણે મોત થયાનું તજજ્ઞો માની રહ્યા છે. ત્યારે નરસિંહ મહેતા તળાવમાં ભળગી ગટર અટકાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. નરસિંહ મહેતા તળાવમાં માછલીઓને લોટ તથા બિસ્કીટ ખવડાવવામાં આવે છે જેનાથી તેને નુકશાન થઇ રહ્યું છે.

No comments: