Monday, July 31, 2017

જૂનાગઢનાં વન કર્મીઓને એરીયર્સ મળતાં રોષ

DivyaBhaskar News Network | 2017-07-16T03:15:03+00:00
નિવૃત થયેલા કર્મીને નીમડેટની રકમ મળી નથી વનવિભાગમાં ફરજ બજાવતા કેટલાક નિવૃત કર્મચારીઓને હજુ સુધી એરીયસની રકમ...
જૂનાગઢનાં વન કર્મીઓને એરીયર્સ મળતાં રોષ
નિવૃત થયેલા કર્મીને નીમડેટની રકમ મળી નથી

વનવિભાગમાં ફરજ બજાવતા કેટલાક નિવૃત કર્મચારીઓને હજુ સુધી એરીયસની રકમ મળતાં રોષ ફેલાયો છે. જે તે સમયે પ્રમોશનથી વંચિત રહી ગયેલા કર્મચારીઓને પાછળથી પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. તેમને તે પ્રમોશનની રકમ મળવા પાત્ર થાય છે. નીમડેટ હજુ સુધી કેટલાક કર્મચારીઓને મળ્યું નથી. જેના કારણે કર્મચારીઓની હાલત કફોળી બની છે. સરકાર દ્વારા જાહેરાત થઇ ગઇ હોવા છતાં પણ નિવૃત કર્મચારીઓને નીમડેટની રકમ મળતી નથી. અંગે નિવૃત વન અધિકારી કર્મચારી મહામંડળનાં પ્રમુખ જી.એમ.દાણીધારીયા, મંત્રી પાલાભાઇ કનારાએ જણાવ્યુ હતુ કે વહેલી તકે નીમડેટની રકમ ચુકવવામાં આવે તેવી માંગ છે. એરીયસ સમયસર મળવાનાં કારણે કર્મચારીની હાલત દયનીય બની છે ત્યારે વહેલી તકે રકમ આપવા માંગ છે.

No comments: