Monday, September 30, 2019

ખાંભાના નાગેશ્રી હાઇવે પર 9 સિંહોએ નીલગાયનું મારણ કર્યું

Divyabhaskar.Com

Sep 08, 2019, 09:03 PM IST
ખાંભાઃ ભારે વરસાદને કારણે વનરાજા ગીરના જંગલમાંથી બહાર આવવા લાગ્યા છે ત્યારે ખાંભાના નાગેશ્રી હાઇવે પાર ડેડાણ નજીક રેવન્યૂ વિસ્તારમાં 9 સિંહોએ ગાયનું મારણ કર્યું છે. હાઇવે નજીક નીલગાયનું મારણ કરતા જોવા રાહદારીઓ ઊભા રહી ગયા હતા. ખાંભાના પીપળવા અને નાના બારમણ ગામમાં સિંહોએ 8 મારણ કર્યા હતા. પીપળવામાં 3 સિંહોએ ગામમાં ઘૂસી 5 મારણ કર્યા હતા. જ્યારે નાના મારવણમાં 2 સિંહોએ 2 મારણ કર્યા હતા. આ ઘટનાની જાણ વનવિભાગને થતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ સિંહોને વિડીના અભ્યારણ્યમાં
ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/nine-lions-died-of-nilgai-on-nagashri-highway-in-khambha-1567958330.html

No comments: