Monday, September 30, 2019

સક્કરબાગ ઝૂનાં ઇટાવા જતા સિંહો સુખરૂપ

DivyaBhaskar News Network

Sep 25, 2019, 06:51 AM IST
સાવજોને ઇટાવા તેડી જવા ખાસ જૂનાગઢ આવેલા ઉત્તર પ્રદેશ વનવિભાગનાં વેટરનરી તબીબ ડો. ગૌરવ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હજુ અમે રસ્તામાં છીએ. અને દિવસમાં ટાઇમ સર સાવજોનું પાણી બદલવા સાથે તેમને ખોરાક અને મલ્ટી વિટામીન તેમજ મિનરલ્સ ધરાવતી એન્ટી સ્ટ્રેસ દવાઓ આપવામાં આવી રહી છે. સિંહ જેવા પ્રાણીઓ આ પ્રકારની મુસાફરી જીંદગીમાં માંડ બે કે ત્રણ વખત કરતા હોય છે. આથી મુસાફરી વખતે તેઓને સ્ટ્રેસ થતો હોય એ દૂર કરવા આ દવાઓ અપાય છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-sakkarbagh-zoo-is-happy-to-have-lions-going-to-etawah-065114-5565646-NOR.html

No comments: