Monday, August 31, 2020

જૂનાગઢમાં ગણેશ મહોત્સવની ઉજવણી પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

 જૂનાગઢ5 દિવસ પહેલા
શહેરની આશિયાના સોસાયટીમાં સિદ્ધિ વિનાયક ગૃપ દ્વારા કોરોનાના પગલે સાદાઇથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ઉત્સવને યાદગાર બનાવવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/a-tree-was-planted-in-junagadh-on-the-occasion-of-ganesh-mahotsav-127654855.html

No comments: