Thursday, February 16, 2012

પરમતત્વ સાથે ‘કનેક્ટિવીટી’ વાયા ગિરનાર 'સર્વર'.



Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:17 AM [IST](16/02/2012)
જીવ સાથે શિવના સંધાન માટેનાં ‘સર્વર’ જેવા ગિરનારની ગોદમાં ભવનાથના મેળામાં કાશ્મીરથી આવેલા જગમોહનગીર ગુરુ મહંત બનમંડીગીરીજી આમ તો ટોપલેસ અને બોટમલેસ છે પણ, પરમતત્વ સાથે સીધી કનેક્ટિવીટી સાધવા માટે લેપટોપનો ઉપયોગ કરતા હોય તેવું ભાસે છે. મોહમાયા અને ભૌતિક સુખોથી વિરક્ત તેમજ દિશાઓને જ વસ્ત્રો માનનાર દિગમ્બર સાધુ પણ લેપટોપથી દૂર રહી શક્યા નથી. શિવરાત્રીના મેળામાં આ સાધુએ સારું એવું આકર્ષણ જગાવ્યું છે.

- તમામ તસવીરો: મેહુલ ચોટલિયા

No comments: