Sunday, January 31, 2016

જોગણીયા ડુંગરમાં આગ લાગી

  • DivyaBhaskar News Network
  • Jan 28, 2016, 09:42 AM IST
ગિરનારજંગલમાં લક્ષ્મણ ટેકરીથી જોગણીયાનાં ડુંગર વચ્ચે ગઇકાલનાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. સામાન્ય આગ હોય કાબુ મેળવી લીધો હતો.

ગિરનર જંગલમાં આવેલા લક્ષ્મણ ટેકરીથી જોગણીયાનાં ડુંગર વચ્ચે ગઇ કાલે સાંજનાં સમયે આગ લાગી હતી. જેમાં ઘાસ-પાંદડા બળીની ખાખ થઇ ગયા હતા.જોકે બનાવની જાણ વન વિભાગે થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી. આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા તેના પર કાબુ મેળવી લીધો હતો. અજાણ્યા વ્યક્તિએ આગ લાડી હોવાનું જાણવા મળ્યુ છે.

No comments: