Sunday, January 31, 2016

જૂનાગઢનાં પાદર અને ગિરનું નાકું એવા મેંદરડા નજીક આવેલા કનડા

જૂનાગઢનાં પાદર અને ગિરનું નાકું એવા મેંદરડા નજીક આવેલા કનડા
  • DivyaBhaskar News Network
  • Jan 29, 2016, 06:34 AM IST
જૂનાગઢનાં પાદર અને ગિરનું નાકું એવા મેંદરડા નજીક આવેલા કનડા ડુંગરની ટોચ ઉપર આજથી 133 વર્ષ પહેલાં તા. 29 જાન્યુ. 1883 નાં રોજ નવાબનાં વિરોધમાં સત્યાગ્રહ પર ઉતરેલા 84 મહિલા રાજપૂતોને નવાબની ફોજે દગા ફટકાથી મોતને ઘાટ ઉતારી તેઓના માથા વાઢી લીધા હતા. અને ગાડા ભરી તેને જૂનાગઢ લઇ જવાયા હતા. અંગ્રેજ હકૂમતે લાદેલા જમીન પરના મહેસુલી કરનાં વિરોધમાં દેશનો પ્રથમ સત્યાગ્રહ રીતે અહીં થયો હતો. તેની યાદમાં મહિલા રાજપૂતો દિવસે સવારથીજ કનડા ડુંગરે પહોંચી જાય છે. રાજ્ય સરકાર સ્થળે શહીદ સ્મારક રચી તેને પર્યટન સ્થળ જાહેર કરે એવી માંગણી મહિલા રાજપૂત નવ યુવાનોમાંથી ઉઠી રહી છે. }મેહુલ ચોટલીયા

આજે કનડા ડુંગર હત્યાકાંડની પુણ્યતિથી

No comments: