Monday, October 31, 2016

ગિરનારનું જંગલ વનરાજોને ટૂંકુ પડે છે

DivyaBhaskar News Network | Oct 26, 2016, 08:10 AM IST
વનકર્મચારીઓ જંગલમાં દોરી ગયા

અશોક શિલાલેખ પાસે મોડી રાત્રે 4 સાવજો આવ્યા

ગિરનારનાંજંગલમાં વસવાટ કરતા સાવજોનાં લગભગ રોજ જંગલની બહાર રહેણાંક વિસ્તારોમાં ધામા હોય છે. ગિરનાર રોડ પર આવેલા અશોકનાં શિલાલેખ પાસે અાજે મોડી રાત્રે અગીયારેક વાગ્યાનાં અરસામાં 4 સિંહોનું ગૃપ આવી ચઢ્યું હતું. જોકે, ટ્રેકર્સ ટીમ સાથેજ હોવાથી તેને હાકો કરીને જંગલ તરફ દોરી જવાયા હતા. વખતે જોકે, રસ્તા પર બહુ અવરજવર નહોતી.

No comments: