Thursday, June 30, 2016

જંગલમાં યુવાનનો આપઘાત


  • DivyaBhaskar News Network
  • Jun 28, 2016, 04:50 AM IST
    જૂનાગઢનાભવનાથ રોડ પર જંગલમાં અજાણ્યા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપી હતી.

    અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢના ભવનાથ રોડ પર આવેલ નારાયણધરા પાસે જંગલ વિસ્તારમાં બે દીવસ પહેલા અજાણ્યા યુવાને અગમ્યકારણો સર ઝાડ સાથે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતા ભવનાથ પોલીસનાં પીએસઆઇ એસ.બી. પરમાર સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપી હતી. યુવાનની ઓળખ થઇ શકી હતી. અંગે પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

No comments: