Thursday, June 30, 2016

સિંહ,દીપડાનાં વધી રહેલા હૂમલાને લઇ તંત્રએ કરી તાકીદ

  • DivyaBhaskar News Network
  • Jun 17, 2016, 03:40 AM IST
    જૂનાગઢ,ગિર-સોમનાથ,અમરેલીજિલ્લામાં સિંહ,દીપડાનાં માનવ પર હૂમલા વધી રહ્યા છે.તેમા પણ ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા મજૂરી પર વધુ હૂમલા થઇ રહ્યા છે.સિંહ અને દીપડાનાં હૂમાલથી મહદઅંશે બચી શકાય તે માટે વન વિભાગે કેટલીક સુચનાઓ જાહેર કરી છે.

    ખાસ કરીને રાત્રીનાં સમયે બહાર ધાબળા ઓઢીને સુવા તાકીદ કરી છે. લોકો પરનાં સમભવિત હૂમલાઓને ખાળી શકાય તે માટે ગીર પશ્વિમ વિભાગનાં નાયબ વન સંરક્ષકએ તકેદારીનાં ભાગરૂપે સુચાનાઓ જાહેર કરી છે.

No comments: