Thursday, June 30, 2016

અમરેલી |બાગાયત વિભાગની નાગેશ્રી નર્સરીમાંથી આંબા, ચીકુ પાક લેવા તથા

  • DivyaBhaskar News Network
  • Jun 30, 2016, 02:00 AM IST
અમરેલી |બાગાયત વિભાગની નાગેશ્રી નર્સરીમાંથી આંબા, ચીકુ પાક લેવા તથા ખરીફ ઋતુમા વાવેતર કરવા માટેનો ચાલુ વર્ષ 2016-17નો વાર્ષિક ઇજારો આપવા હરરાજી રાખવામા આવેલ છે. ફળરોપા ઉછેર કેન્દ્ર નાગેશ્રી ખાતે તા. 15-7ના રોજ બપોરે 3 કલાકે હરરાજી યોજાશે તેમ નાયબ બાગાયત નિયામક કચેરીએ જણાવાયું છે.

બાગાયતી પાકો ઉતારવાનો ઇજારો આપવા હરરાજી કરાશે

No comments: