Saturday, September 29, 2018

ડીસીએફ દ્વારા માહિતી આપવાનો ઇન્કાર ?

Divyabhaskar.com | Updated - Sep 20, 2018, 02:01 AM

ડીસીએફ દ્વારા માહિતી આપવાનો ઇન્કાર ? અમરેલી ડીસીએફ પ્રિયંકા ગેહલોત ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ અગાઉ...

ડીસીએફ દ્વારા માહિતી આપવાનો ઇન્કાર ?

અમરેલી ડીસીએફ પ્રિયંકા ગેહલોત ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ અગાઉ વનવિભાગના કર્મીઓને સૂચના આપી મીડિયાકર્મીઓને દૂર રાખવા સુચના આપી હતી. ત્યારબાદ ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે તેમનો સરકારી નંબર પર ફોન ઉપાડ્યો નહીં એટલે ક્યાંકને ક્યાંક વનવિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. તસ્વીર- કે.ડી.વરૂ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020136-2766604-NOR.html

No comments: