Divyabhaskar.com | Updated - Sep 29, 2018, 12:04 AM
શાળા જંગલની નજીક હોય વન્ય પ્રાણીઓનો પણ સતત ભય, 32 બાળકોનાં જીવ પર જોખમથી વાલીઓમાં રોષ

જ્યારે ચોમાસા દરમિયાન વરસાદના પાણી રસ્તા પર ભરાયા હોવાથી છાત્રો તેમજ શિક્ષકો શાળા સુધી પહોચી શક્તા નથી. તેમજ શાળા જંગલ વિસ્તારને અડીને આવેલી હોવાથી અવાર નવાર વન્યપ્રાણીઓ રહેણાંક વિસ્તાર આવી જતાં છાત્રોમાં ડરની લાગણી અનુભવવા લાગી છે. અને આ વન્યપ્રાણીઓના હુમલાના જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે. શાળામાં પુરતા રૂમ ન હોવાથી છાત્રો બહાર બેસીને અભ્યાસ કરતા હોય જે અંગે આચાર્યએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં કાર્યવાહી હાથ ન ધરાતા વાલીઓમાં રોષ ઉઠી રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-students-are-required-to-study-under-the-tree-due-to-lack-of-room-gujarati-news-5963358-NOR.html
No comments:
Post a Comment