Wednesday, July 31, 2019

જૂનાગઢમાં વૃક્ષારોપણ કરાયું |ગુજરાતમાં 11,111 વૃક્ષો વાવવાનો સંકલ્પ આંદોલનકારી પ્રવિણ

DivyaBhaskar News Network

Jul 10, 2019, 06:40 AM IST
જૂનાગઢમાં વૃક્ષારોપણ કરાયું |ગુજરાતમાં 11,111 વૃક્ષો વાવવાનો સંકલ્પ આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા લેવામાં આવ્યો છે. જેને અનુસંધાને જૂનાગઢમાં પણ આ અભિયાનને સફળ બનાવવા મંચના પ્રતાપભાઈ વાળા અને ટિમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, જૂનાગઢ જન અધિકાર મંચના પ્રતાપભાઈ વાળા દ્વારા શહેરમાં 10 હજાર થી વધુ સભ્યો બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-plantation-in-junagadh-plans-for-11111-trees-in-gujarat-064020-4961979-NOR.html

No comments: