Wednesday, July 31, 2019

જૂનાગઢમાં વિદાય સમારોહનાં પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Jul 26, 2019, 10:20 AM ISTજૂનાગઢ માહિતી ખાતાના સિનીયર સબ એડીટર નરેશભાઇ મહેતા વર્ગ - 2માં પ્રથમ ક્રમાંકે ઉતિર્ણ થયા હતા. બાદમાં તેમની ગિર સોમનાથ ખાતે સહાયક માહિતી નિયામક તરીકે નિમણૂંક કરવામાં આવી છે. દરમિયાન તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહ પ્રસંગે માહિતી કચેરીના પરિસરમાં વિદાય સમારોહની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અા તકે માહિતી ખાતાના અધિકારી રાજુભાઇ જાની, અશ્વિનભાઇ પટેલ તેમજ ઉપસ્થિત સૌઅે નરેશ મહેતાને શુભેચ્છા પાઠવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-tree-was-planted-on-the-occasion-of-the-farewell-ceremony-in-junagadh-102006-5091372-NOR.html

No comments: