Monday, November 13, 2017

ગિરનાર જંગલ ખાલી, 8.67 લાખ લોકોએ પરિક્રમા કરી


DivyaBhaskar News Network | Last Modified - Nov 04, 2017, 05:40 AM IST
ગિરનારનીલીલી પરિક્રમાનો પ્રારંભ મંગળવારે મધ્ય રાત્રીથી થયો હતો. પરિક્રમા વહેલી શરૂ થઇ હોવાનાં કારણે વહેલી...
ગિરનાર જંગલ ખાલી, 8.67 લાખ લોકોએ પરિક્રમા કરી
ગિરનારનીલીલી પરિક્રમાનો પ્રારંભ મંગળવારે મધ્ય રાત્રીથી થયો હતો. પરિક્રમા વહેલી શરૂ થઇ હોવાનાં કારણે વહેલી પૂર્ણ થઇ ગઇ છે. પરિક્રમા પૂર્ણ થતા ગિરનાર જંગલ અને ભવનાથ ખાલી થઇ ગયું છે. ચાલુ વર્ષે કુલ 8,67,818 ભાવિકો વન વિભાગનાં ચોપડે નોંધાયા છે. ગિરનારની પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા પરિક્રમા શરૂ થઇ ગઇ હતી. પરિક્રમા સત્તાવાર તા. 4 નવેમ્બરનાં પૂર્ણ થશે.

No comments: