Monday, November 13, 2017

જુનાગઢ: સાવજોએ ગાયનું મારણ કર્યુ, ઘટના થઇ કેમેરામાં કેદ


Jayesh Ghondhiya, Junagadh | Last Modified - Nov 04, 2017, 04:11 AM IST
માળિયાહાટીનાનાં ચોરવાડ ગામે શુક્રવારે બપોરનાં અરસામાં સાવજોએ બે વ્યકિતને તિક્ષણ ન્હોર મારી ઘાયલ કર્યા હતાં
સિંહણે મધરાત્રીનાં સમયે ગાયને શિકાર કરી મિજબાની માણી રહી હોવાનો દ્રશ્ય કેમેરામાં ક્લીક થઇ ગયા
+9 બીજી સ્લાઈડ્સ જુઓ
સિંહણે મધરાત્રીનાં સમયે ગાયને શિકાર કરી મિજબાની માણી રહી હોવાનો દ્રશ્ય કેમેરામાં ક્લીક થઇ ગયા
ગડુ: માળિયાહાટીનાનાં ચોરવાડ ગામે શુક્રવારે બપોરનાં અરસામાં સાવજોએ બે વ્યકિતને તિક્ષણ ન્હોર મારી ઘાયલ કર્યા હતાં. જયારે ખેરા ગામે એક વાડીમાં બે સાવજોએ ગાયનું મારણ કર્યુ હતું.

No comments: