Wednesday, January 31, 2018

દિગંબર સાધુઓનું આગમન, ધુણા બનાવવાનું કામ શરૂ કર્યું, ભવનાથમાં 17 જગ્યાએ સીસીટિવી કેમેરા મૂકવામાં આવશે


DivyaBhaskar News Network | Last Modified - Jan 30, 2018, 03:05 AM IST
જૂનાગઢ | જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીનાં મેળાને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભવનાથ તીર્થ ક્ષેત્રમાં યોજાતા...
દિગંબર સાધુઓનું આગમન, ધુણા બનાવવાનું કામ શરૂ કર્યું, ભવનાથમાં 17 જગ્યાએ સીસીટિવી કેમેરા મૂકવામાં આવશે
જૂનાગઢ | જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીનાં મેળાને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભવનાથ તીર્થ ક્ષેત્રમાં યોજાતા મીનીકુંભ મેળાનો તા. 9 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે અને 13 ફેબ્રુઆરીનાં રાત્રે રવાડી સાથે મેળો પૂર્ણ થશે.મેળામાં આવતા લાખો લોકોની સુખાકારી સુવિધા માટે વહીવટી તંત્ર અને મહાનગર પાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મેળા તૈયારીઓની સાથે દિગ્બંર સાધુઓનું પણ આગમન થઇ ચુક્યું છે. દિગંબર સાધુઓ દ્વારા હાલ ધુણા બનાવવામાં આવી રહ્યાં છે. તસ્વીર - મેહુલ ચોટલીયા

No comments: