Wednesday, January 31, 2018

શિસ્તનું અનોખુ ઉદાહરણ: સોમનાથ ત્રિવેણી ઘાટ પર કતારબંધ બેસેલા પક્ષીઓ

Bhaskar News, Junagadh | Last Modified - Jan 05, 2018, 02:34 AM IST
ત્રિવેણી ઘાટમાં દરિયાનું પાણી ન આવે અને મીઠું પાણી ભરાઇ રહે તે માટે બંધારો બાંધવામાં આવ્યો છે
 
સોમનાથ: સોમનાથ ત્રિવેણી ઘાટમાં દરિયાનું પાણી ન આવે અને મીઠું પાણી ભરાઇ રહે તે માટે બંધારો બાંધવામાં આવ્યો છે. જેની પાળી પર એક લાઇનમાં બેસેલા કલા પક્ષીઓનું મનોરમ્ય દ્રશ્ય જોવા મળે છે. આ પક્ષીઓની સ્વયં શિસ્તને જોઇ મનુષ્ય પણ કઇંક બોધ લે તો કેવું..?

No comments: