Bhaskar News, Junagadh | Last Modified - Jan 20, 2018, 02:45 AM IST
ભૂખ્યું-તરસ્યું મળી આવ્યા બાદ સત્તાવાળાઓએ સક્કરબાગ ઝૂને મોકલી આપ્યું, સારવાર આપી ક્વોરન્ટાઇનમાં રખાયું

વળી તેને ડાયોરીયા પણ થઇ ગયો હતો. આથી સારવાર અને ડી વોર્મીંગ કરાયા બાદ હવે તેને અહીંના વાતાવરણને અનુકૂળ બનવા માટે ક્વોરન્ટાઇનમાં રખાયું છે. ક્વોરન્ટાઇન પિરીયડ પૂરો થયા બાદ તેને લોકોને જોવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ પ્રાણી ફળ-ફૂલ અને ઇંડા ખાય છે. તેના માટે સક્કરબાગમાં ખાસ ખોરાકની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટુંકમાં આ પ્રાણી એનિમલ એકચેંન્જ પ્રોગ્રામ હેઠળ નહીં પરંતુ અનાયાશે સક્કરબાગને મળી ગયું છે.
No comments:
Post a Comment