Divyabhaskar.com | Updated - Oct 05, 2018, 05:34 PM
બાપુએ કહ્યું, 23 સિંહોના મોત થયા તેના મૂળમાં જવું જોઈએ. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને બધાએ જાગૃત થવું જોઈએ
ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને બધાએ જાગૃત થવું જોઈએ: મોરારિબાપુ
આરોગ્ય મંદિરમાં રહેલા દર્દીઓના ખબર-અંતર પણ પૂછ્યા
આ દરમિયાન મોરારિબાપુએ સાવરકુંડલા ખાતે આવેલા આરોગ્ય મંદિર બહાર આવેલા એક ગાર્ડનમાં વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ આરોગ્ય મંદિરમાં વિના મૂલ્યે દર્દીઓની સારવાર કરવામાં આવે છે. વૃક્ષારોપણ કર્યા બાદ બાપુએ આરોગ્યમંદિરની પણ મુલાકાત લીધી હતી, આ સાથે આરોગ્ય મંદિરમાં રહેલા દર્દીઓના ખબર-અંતર પણ પૂછ્યા હતા.
No comments:
Post a Comment