Wednesday, October 31, 2018

બે એનીમલ કેર સેન્ટર માત્ર કાગળ પર

Divyabhaskar.com | Updated - Oct 04, 2018, 02:01 AM

બે એનીમલ કેર સેન્ટર માત્ર કાગળ પર અમરેલી જિલ્લામા સાવજોની ભલે મોટી વસતિ હોય પરંતુ બિમાર કે ઘાયલ સાવજોને...
બે એનીમલ કેર સેન્ટર માત્ર કાગળ પર

અમરેલી જિલ્લામા સાવજોની ભલે મોટી વસતિ હોય પરંતુ બિમાર કે ઘાયલ સાવજોને સારવાર માટે દુરદુર ખસેડવા પડે છે. બાબરકોટ એનીમલ કેર સેન્ટરમા કાયમી ડોકટર જ નથી. આરએફઓની જગ્યા પણ ખાલી છે, સ્ટાફ પણ પુરતો નથી. લીલીયામા છ માસ પહેલા એનીમલ કેર સેન્ટર બનાવવાની જાહેરાત કરાઇ પરંતુ આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઇ છે. મહુવાના વડાલ નજીક કેર સેન્ટરનુ કામ ચાલુ છે. પરંતુ તે હજુ તૈયાર થયુ નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020156-2884981-NOR.html

No comments: