Wednesday, October 31, 2018

9 નવેમ્બરે રોપ-વે શરૂ નહીં થાય | ગિરનાર રોપ-વેની માલવાહક ટ્રોલીઓ આવી

Divyabhaskar.com | Updated - Oct 26, 2018, 03:51 AM

જૂનાગઢ | ગિરનાર રોપ-વે 9 નવૈમ્બર 2018નાં રોજ શરૂ થશે એવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વિધાનસભાની ચૂંટણી વખતે...

Junagadh - latest junagadh news 035151
જૂનાગઢ | ગિરનાર રોપ-વે 9 નવૈમ્બર 2018નાં રોજ શરૂ થશે એવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વિધાનસભાની ચૂંટણી વખતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલી જાહેરસભામાં કરી હતી. જોકે ઓનગ્રાઉન્ડ કામગીરી જે રીતે ચાલી રહી છે. એ જોતા હાલ એવા કોઇ જ એંધાણ દેખાતા નથી. હજુ તો રોપ-વે નો માલસામાન લઇ જતી ટ્રોલીઓ પણ એમની એમ પડી છે. તસ્વીર - મેહુલ ચોટલીયા

No comments: