Wednesday, October 31, 2018

ગિરનાર જંગલના જટાશંકરમાં ઝરણાંઓ બન્યા ખાલીખમ

Divyabhaskar.com | Updated - Oct 25, 2018, 03:00 AM

જૂનાગઢ | જૂનાગઢમાં વરસાદના નામે બે મહીનાથી પાણીનું ટીપું પણ નથી પડ્યું, આ વચ્ચે ગરમીનો પારો ઉનાળાની માફક લોકોને...

Junagadh - latest junagadh news 030049
જૂનાગઢ | જૂનાગઢમાં વરસાદના નામે બે મહીનાથી પાણીનું ટીપું પણ નથી પડ્યું, આ વચ્ચે ગરમીનો પારો ઉનાળાની માફક લોકોને રંજાડી રહ્યો છે. તો આ તરફ દિવાળી સુધી ખળખળ વહેતા રહેતા ગિરનાર જંગલના ઝરણાઓ પણ ખાલીખમ્મ બન્યા છે. જેથી અહિં આવતા પ્રવાસીઓને નિરાશા હાથ લાગી રહી છે. સામાન્ય રીતે વરસાદ હોવાથી આ ઝરણાઓમાં એકદમ ચોખ્ખું પાણી વહેતું રહેતા પ્રવાસીઓના આર્કષણનું કેન્દ્ર બનતું હોય છે. જોકે પ્રવાસીઓમાં ઘટાડો થતા નાના સ્ટોલ ધરાવતા વેપારીઓની રોજગારી પર પણ અસર પડી છે. તસ્વીર - ભાસ્કર

No comments: