Wednesday, October 31, 2018

ખાંભાની લોકમાન્ય તિલક શાળાના બાળકોએ સિંહોની અાત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી

Divyabhaskar.com | Updated - Oct 17, 2018, 09:36 PM

સિંહોની આત્માને શાંતિ મળે તે માટે બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી

Tribute of 23 lions to the lokmanya Tilak School at Khambha
+2બીજી સ્લાઈડ્સ જુઓ
ગામના સામાજિક અગ્રણી આ કાર્યક્રમના સહભાગી થયા હતા
ખાંભા: ધારી ગીરપૂર્વના દલખાણિયા રેન્જની સરસિયા વીડિના 23 સિંહોના મોત થયા હતા. સિંહોને મોતને લઇને અનેક સ્થળો પર શ્રધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ખાંભામાં આવેલી લોકમાન્ય તિલક શાળા ખાતે આ સિંહોને શ્રધાંજલિ આપવા બાળકો એકઠા થયા હતા. સિંહોની આત્માને શાંતિ મળે તે માટે બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ચેરમેન નિર્મલસિંહ રાઠોડ, ખાંભા ગ્રામપંચાયતના સરપંચ અમરીશભાઈ જોશી, લાઈનનેચર ફાઉન્ડેશન સુરેશભાઈ મકાવણા, પરષોત્તમભાઈ આબલિયા, ગામના સામાજિક અગ્રણીઓ તથા એધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-tribute-of-23-lions-to-the-lokmanya-tilak-school-at-khambha-gujarati-news-5971157-PHO.html

No comments: