Thursday, April 30, 2020

તાલાલાના ધાવા ગામમાં 6 સિંહે 2 ગાયનાં મારણ કર્યાં

  • બે ગાયનું મારણ કર્યા બાદ સવાર સુધી મીજબાની માણી

દિવ્ય ભાસ્કર

Apr 13, 2020, 04:11 AM IST

તાલાલા. તાલાલા પંથકનાં ધાવા ગામમાં મોડી રાત્રે 6 સાવજો આવી ચઢયા હતાં. અને બે ગાયનું મારણ કરતાં લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો હતો. ધાવા ગામે લેઉવા પટેલ સમાજનાં ચોકમાં શનિવારે મોડી રાત્રે 6 સાવજોનું ગ્રુપ આવી ગયું હતું. અને બજારોમાં ફરતી ગાયો પર હુમલા કર્યા હતાં. અને બે ગાયનું મારણ કર્યા બાદ સવાર સુધી મીજબાની માણી હતી
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/talala/news/6-lions-killed-2-cows-in-dhawa-village-of-talala-127157401.html

No comments: