Thursday, April 30, 2020

જર ગામમાં 7 મોર મૃત હાલતમાં મળી આવ્યા, વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી


  • 7 મોરના મોતનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી

દિવ્ય ભાસ્કર

Apr 03, 2020, 01:14 PM IST

અમરેલી. અમરેલી: ધારીના જર ગામના કેરીના બગીચામાં 7 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવ્યા છે. જ્યારે એક મોર ઇજાગ્રસ્ત થતાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. મોરના મોતનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને વધુ તાપસ શરૂ કરી છે.
Source: https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/seven-dead-peacock-bird-in-jat-village-near-amreli-127100459.html

No comments: