Tuesday, October 31, 2017

ખેડૂતોનો સિંચાઈનું પાણી આપવા રાવલ ડેમનો 1 દરવાજો ખોલાયો

Bhaskar News, Amreli | Last Modified - Oct 05, 2017, 01:48 AM IST
હાલની તકે રાવલ ડેમ હેઠળ આવતા નિચાણવાળ વિસ્તારોના લોકોને સાવચેત કરાયા છે.
ખેડૂતોનો સિંચાઈનું પાણી આપવા રાવલ ડેમનો 1 દરવાજો ખોલાયો
ખેડૂતોનો સિંચાઈનું પાણી આપવા રાવલ ડેમનો 1 દરવાજો ખોલાયો
અમરેલી: ગીરગઢડા તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ રાવલ ડેમમાં ઉપરવાસ પાણીની આવક શરૂ થતા રાવલ ડેમ ઓવરફ્લો થતા અને ડેમની 19 મિટર પુરી સપાટી પાર કરી જતા 1 દરવાજો 3 ઇંચ ખોલી 311 મિ.પ્રવાહ સાથે વધારાનું પાણી નદીમાં છોડવામાં આવેલ હતું. સિંચાઇ વિભાગના અધિકારી એ.પી.કલસરીયાએ જણાવેલ કે ઉના ગીરગઢડા તાલુકાને સિધી રીતે સિંચાઇનો લાભ આપતા આ ડેમ ભરાઇ જતા પંદરથી વધુ ગામોને જેનો લાભ મળશે. હાલની તકે રાવલ ડેમ હેઠળ આવતા નિચાણવાળ વિસ્તારોના લોકોને સાવચેત કરાયા છે.

No comments: