Tuesday, October 31, 2017

મંડલીકપુરમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું

DivyaBhaskar News Network | Last Modified - Oct 13, 2017, 02:55 AM IST
બિલખાપાસેનાં મંડલીકપુર ગામમાં ગત રાત્રીનાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. જેના પગલે ગામમાં ભયનો માહોલ...
મંડલીકપુરમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું
બિલખાપાસેનાં મંડલીકપુર ગામમાં ગત રાત્રીનાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. જેના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. બનાવની મળતી વિગત મુજબ બિલખા નજીકનાં મંડલીકપુર ગામે ગત રાત્રીનાં દીપડો આવી ચઢ્યો હતો અને હિમતભાઇ બચુભાઇ ભાટીનાં ઘરે ફળીયામાં બાંધેલ વાછરડા ઉપર હુમલો કર્યો હતો. જેમાં વાછરડાનું મોત થયુ હતુ. ગામમાં અવાર-નવાર દીપડો આવી ચઢે છે.

No comments: